પૂરો નિસાબ સદકહ કરી દીધો તો સાથોસાથ ઝકાત પણ અદા થઇ ગઇ

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઇલ

(Page : 63)

જો કોઇ શખ્સ કોઇ નિસાબનો માલિક થયો, પછી તેણે તે નિસાબને ઝકાતની નિય્યત વગર સદકહ કરી દીધો તો તેના ઝિમ્મેથી તે નિસાબની ઝકાતનું કર્તવ્ય ચૂકતે થઇ ગયું. (કિતાબુલ મસાઇલ : ર/૧૪૯)

Log in or Register to save this content for later.