Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઇલ
(Page : 62)
જો કોઇનો સામાન ગુમ થઇ ગયો હતો અથવા કોઇએ છીનવી લીધો હતો, બાદમાં તે કેટલાંય વર્ષો પછી તેને મળ્યો તો તેના પર પાછલાં વર્ષોની ઝકાત ફર્ઝ નહિ થાય. (કિતાબુલ મસાઇલ : ર/૧૪૯)
Log in or Register to save this content for later.