Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઇલ
(Page : 60)
જ્યાં સુધી ઔરત પોતાની મહેર પર કબજો ન મેળવે ત્યાં સુધી તેની ઝકાત તેણી પર ફર્ઝ નથી, બલકે જ્યારે ઔરતના કબજા હેઠળ આવશે તે જ સમયે ઝકાતનો હિસાબ શરૂ થશે, એ દૈને ઝઈફના હુકમમાં છે. (કિતાબુલ મસાઇલ : ર/૧૪૭)
Log in or Register to save this content for later.