શું ઔરત પર પોતાની બાકી મહેરની ઝકાત ફર્ઝ છે ?

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઇલ

(Page : 60)

જ્યાં સુધી ઔરત પોતાની મહેર પર કબજો ન મેળવે ત્યાં સુધી તેની ઝકાત તેણી પર ફર્ઝ નથી, બલકે જ્યારે ઔરતના કબજા હેઠળ આવશે તે જ સમયે ઝકાતનો હિસાબ શરૂ થશે, એ દૈને ઝઈફના હુકમમાં છે. (કિતાબુલ મસાઇલ : ર/૧૪૭)

Log in or Register to save this content for later.