Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઇલ
(Page : 59)
જો કોઇ વ્યકિતએ એક વર્ષની ઝકાત અદા ન કરી, અહીંયા સુધી કે બીજું વર્ષ આવી ગયું તો પહેલા વર્ષની જે ઝકાતની રકમ ફર્ઝ થઇ છે તે કેમ કે તેના ઝિમ્મે દૈન (દેવું) છે, એટલા માટે તે રકમને અલગ કરી ઝકાતનો હિસાબ લગાડવામાં આવે અને પુરાણી ફર્ઝ થયેલ રકમ કોઇ પણ સંજોગોમાં અલગથી અદા કરવી પડશે. (કિતાબુલ મસાઇલ : ર/૧૪૭)
Log in or Register to save this content for later.