Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઇલ
(Page : 57)
અમુક લોકો તબેલામાં દૂધ માટે ભેંસો અથવા ગાયો ઉછેરવાનું કામ કરે છે, તો તે ભેંસો અને ગાયોની કિંમત પર ઝકાત ફર્ઝ નહિ થાય, બલકે તેનાથી પ્રાપ્ત થયેલ દૂધની આવક પર ઝકાત ફર્ઝ થશે.
(અહસનુલ ફતાવા : ૪/ર૭૭, ફતાવા મહમૂદિય્યહ : ૯/૪ર૮, કિતાબુલ મસાઇલ : ર/૧૪૪, ઝુબ્દતુલ ફતાવા : ૪/૬૯)
Log in or Register to save this content for later.