Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઇલ
(Page : 53)
કોઇ માણસે મકાન બનાવવા માટે રકમ જમા કરેલ છે, આ દરમિયાન ઝકાતની અદાયગીનો સમય આવી ગયો તો તેણે મજકૂર જમા કરેલ રકમની ઝકાત અદા કરવી પણ લાઝિમ છે. (ફતાવા મહમૂદિય્યહ–ડાભેલ : ૯/૩૩૯, કિતાબુલ મસાઇલ : ર/૧૪ર, ફતાવા દીનિય્યહ : ર/૧પ૪)
Log in or Register to save this content for later.