મકાન બનાવવા માટે જમા કરેલ રકમ પર ઝકાત

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઇલ

(Page : 53)

કોઇ માણસે મકાન બનાવવા માટે રકમ જમા કરેલ છે, આ દરમિયાન ઝકાતની અદાયગીનો સમય આવી ગયો તો તેણે મજકૂર જમા કરેલ રકમની ઝકાત અદા કરવી પણ લાઝિમ છે. (ફતાવા મહમૂદિય્યહ–ડાભેલ : ૯/૩૩૯,  કિતાબુલ મસાઇલ : ર/૧૪ર, ફતાવા દીનિય્યહ : ર/૧પ૪)

Log in or Register to save this content for later.