બેહોશ નિસાબવાળી વ્યક્તિ પર ઝકાત

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ

(Page : 34)

જો કોઇ માણસ બેહોશ હોય, પરંતુ તેની મિલકતમાં નિસાબ પ્રમાણે માલ મૌજૂદ હોય, તો ભલે તે સાલભર બેહોશ રહે તો પણ તેના માલમાં ઝકાત ફર્ઝ થશે. (કિતાબુલ મસાઇલ : ર/૧૩ર)

Log in or Register to save this content for later.