Chapter : મસાઈલે એ'તિકાફ
(Page : 75)
મસ્અલહ : નફલી એતિકાફ તોડી નાખવાથી કઝા લાઝિમ થતી નથી, બલકે તે ખતમ થઇ જાય છે, પરંતુ તેનો કોઇ સમય નકકી કર્યા પછી હત્તલ ઇમ્કાન (યથાસંભવ) તેને પૂરો કરવાની કોશિશ કરવી જોઇએ.(દુર્રે મુખ્તાર : ૩/૩૮૬, ૩૮૭)
મસ્અલહ : નફલી એતિકાફને વગર કારણે પણ તોડી દે તો તેની કઝા લાઝિમ થતી નથી, કેમ કે તે ખતમ થઇ જાય છે. (આલમગીરી : ૧/ર૧૧, ર૧૪)
Log in or Register to save this content for later.