પત્નિ અલગ ઘરની માંગણી કરી શકે છે.

Chapter : નિકાહને લગતા વિવિધ મસાઈલ

(Page : 312)

સવાલ (૪૮૯–૯૯) :– ઘરકંકાસનું બહાનુ બનાવી ધણીના ઘેર નહિં ફાવવાથી અને વધુ આઝાદી સાથે મોટા શહેરમાં પોતાની માં સાથે અથવા બીજે કયાં રહેવા માટે ધણીને તેના ગરીબ બીમાર માં–બાપથી દૂર કરવું જાઈઝ છે ?

જવાબ (૪૮૯–૯૯):–પત્નિ અલગ ઘરની માંગણી, ગામમાં જ ધણીથી કરી શકે છે,ધણીના ગામથી બહાર જવાની માંગણી જાઈઝ નથી. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.

( હિદાયાઃ ર/૪૪૧)

Log in or Register to save this content for later.