Chapter : નિકાહને લગતા વિવિધ મસાઈલ
(Page : 312)
સવાલ (૪૮૯–૯૯) :– ઘરકંકાસનું બહાનુ બનાવી ધણીના ઘેર નહિં ફાવવાથી અને વધુ આઝાદી સાથે મોટા શહેરમાં પોતાની માં સાથે અથવા બીજે કયાં રહેવા માટે ધણીને તેના ગરીબ બીમાર માં–બાપથી દૂર કરવું જાઈઝ છે ?
જવાબ (૪૮૯–૯૯):–પત્નિ અલગ ઘરની માંગણી, ગામમાં જ ધણીથી કરી શકે છે,ધણીના ગામથી બહાર જવાની માંગણી જાઈઝ નથી. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.
( હિદાયાઃ ર/૪૪૧)
Log in or Register to save this content for later.