Chapter : નિકાહને લગતા વિવિધ મસાઈલ
(Page : 312)
સવાલ (૪૮૮–૯૮) :– ધણીની રજા વગર પિયર જઈ રહેવું જાઈઝ છે ?
જવાબ (૪૮૮–૯૮)– ધણીની રજા વગર જવાથી ના ફરમાન લેખાશે જાઈઝ નથી ધણીની તાબેદારી વાજિબ છે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.
Log in or Register to save this content for later.