Chapter : નિકાહને લગતા વિવિધ મસાઈલ
(Page : 311)
સવાલ (૪૮૬–૯૬) – કોઈ ઓરત પોતાના ધણીથી રજા વગર પોતાના પિયર ચાલી જાય તો પિયરમાં રહી પોતાનું ભરણપોષણ માંગી શકે કે નહિં ?
જવાબ (૪૮૬–૯૬):–ધણીની રજા વગર ચાલી ગઈ હોય તો,એવી નાફરમાન સ્ત્રી ખર્ચ લેવાની હકદાર નથી. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.
(આલમગીરીઃ ૧/પ૪પ. )
Log in or Register to save this content for later.