Chapter : મહેરનું વર્ણન
(Page : 305)
સવાલ(૪૭૩–૮૩):–નિકાહ પઢાવવાના સમયે મહેરનું વર્ણન કરવામાં ન આવે, અને ફકત નિકાહ જ પઢાવવામાં આવે, અને મહેર પહેલેથી જ નકકી હોય તો નિકાહ દુરૂસ્ત છે કે નહિં ?
જવાબ(૪૭૩–૮૩ ):–દુરૂસ્ત લેખાશે,નિકાહમાં મહેર નકકી ન કરવાથી કોઈ ઉણપ આવશે નહિં,બે ગવાહો સમક્ષ,ઈજાબ અને કબૂલ કરવાથી નિકાહ થઈ જશે,પરંતુ મહેરનો ઉલ્લેખ કરવો જોઈએ કે પાછળથી ઝઘડો ન થાય. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે
(હિદાયાઃ ર/૩ર૩. શામી,૪/૬૯ )
Log in or Register to save this content for later.