પતિને ભાઈ કહેવાથી નિકાહ તુટશે ?

Chapter : નિકાહ તુટશે નહિં.

(Page : 299)

સવાલ(૪૬૦–૭૦):– એક માણસ બહારદેશ રહે છે, તેની ઓરતે અહિંયાથી કેસેટમાં પોતાનો અવાજ ટેપ કરી મોકલી છે,જેમાં ઓરતથી પોતાના શોહર માટે એવું બોલાઈ ગયું કે‘‘ભાઈ તમો હંમેશા જાળવીને ચાલશો  તો મજકૂર સૂરતનો સંતોષી જવાબ આપશો.

જવાબ(૪૬૦–૭૦):– દર્શાવેલ ઉકત વાકયથી તેણીના નિકાહ તુટશે નહિં, ભાઈ બોલાય જવાથી મહરમ (સગા ભાઈના હુકમમાં) થશે નહિં, આથી ફિકર કરવાની જરૂરત નથી,નિકાહ કાયમ રહેશે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

Log in or Register to save this content for later.