બર્થકંટ્રોલવાળા પુરૂષ સાથે હલાલહ કરવો.

Chapter : નિકાહ સહીહ થશે.

(Page : 291)

સવાલ(૪૪૧–પ૧):–જે માણસે બાળકો ન થાય એટલા માટે ઓપરેશન એટલે બર્થકંટ્રોલ કરાવ્યું હોય તેવા માણસ સાથે હલાલહના નિકાહ સહીહ થશે ?

જવાબ(૪૪૧–પ૧):–જો તે પુરૂષ સંભોગની શકિત ધરાવતો હોય તો એની સાથે (શરઈ રીતે) હલાલહના નિકાહ દુરૂસ્ત થશે,નહિં તો હલાલહ દુરૂસ્ત લેખાશે નહિં, હલાલહમાં સંભોગ જરૂરી છે,ઈન્ઝાલ (વિર્ય નીકળવું) જરૂરી નથી, સારાંશ કે ઓપરેશન બાદ સંભોગની શકિત હોય તો વાંધો નથી. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.                   (દુર્રેમુખ્તારઃ૪/૬૩–૪/રપ૭)

Log in or Register to save this content for later.