એહરામ મુંબઈથી બાંધવો કે જિદ્દાથી ?

Chapter : હજના વિવિધ મસાઈલ

(Page : 265)

સવાલ(૩૮ર–૧ર):– એરમાં હજ્જ માટે જાય તો તેણે એહરામ મુંબઈથી બાંધવો કે જિદ્દાથી બાંધવો ?

જવાબ(૩૮ર–૧ર):–  એરમાં જનાર મુંબઈ એરપોર્ટથી એહરામ બાંધવું જોઈએ. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

 (જવાહિરૂલફિકહ)

Log in or Register to save this content for later.