Chapter : હજના વિવિધ મસાઈલ
(Page : 265)
સવાલ(૩૮ર–૧ર):– એરમાં હજ્જ માટે જાય તો તેણે એહરામ મુંબઈથી બાંધવો કે જિદ્દાથી બાંધવો ?
જવાબ(૩૮ર–૧ર):– એરમાં જનાર મુંબઈ એરપોર્ટથી એહરામ બાંધવું જોઈએ. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
(જવાહિરૂલફિકહ)
Log in or Register to save this content for later.