કુદરતી ઉગેલ ઘાસમાં ઝકાત નથી.

Chapter : ઝકાત

(Page : 245)

સવાલ(૩૪૧–૪૬):– ખેતરમાંથી ઘાસ લાવવામાં આવે છે,અને તેને વેચવામાં આવે છે,અને તે ઘાસમાંથી ખેડુતોના જાનવરો પણ ખાય છે,તે ઘાસની ઝકાત કેવી રીતે કાઢવી ?

જવાબ(૩૪૧–૪૬):–  ઘાસ ઉગાડયું હોય તો ઘાસનો દસમો ભાગ અથવા તેટલી કિંમત આપવી પડશે,વિના વાવે કુદરતી ઘાસમાં ઉશર નથી. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.

 (હિદાયાઃ ૧/ર૦૧)

Log in or Register to save this content for later.