Chapter : ઝકાત
(Page : 245)
સવાલ(૩૪૧–૪૬):– ખેતરમાંથી ઘાસ લાવવામાં આવે છે,અને તેને વેચવામાં આવે છે,અને તે ઘાસમાંથી ખેડુતોના જાનવરો પણ ખાય છે,તે ઘાસની ઝકાત કેવી રીતે કાઢવી ?
જવાબ(૩૪૧–૪૬):– ઘાસ ઉગાડયું હોય તો ઘાસનો દસમો ભાગ અથવા તેટલી કિંમત આપવી પડશે,વિના વાવે કુદરતી ઘાસમાં ઉશર નથી. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.
(હિદાયાઃ ૧/ર૦૧)
Log in or Register to save this content for later.