Chapter : ઝકાત
(Page : 242)
સવાલ(૩૩૪–૩૯):– બાંગી સાહેબને પગાર પેટે ઝકાતની રકમ આપી શકાય ?
જવાબ(૩૩૪–૩૯):– પગાર પેટે ઝકાત,ફિત્રો દેવું જાઈઝ નથી; ઝકાત, ફિત્રો અદા થશે નહિં, અલબત્ત બાંગી સાહેબ ગરીબ અને ઝકાતના હકદાર હોય તો મહેનતાણાં વિના હકદાર હોવાની હેસિયતથી આપી શકાય. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.
(આલમગીરીઃ ૧/૧૭૦)
Log in or Register to save this content for later.