ચાર તોલા સોનું અને રોકડ–રકમ હોય તો ?

Chapter : ઝકાત

(Page : 237)

સવાલ(૩ર૩–ર૮):–  એક માણસ પાસે રૂપિયા ૧૦૦૦/– રોકડા છે,અને ચાર તોલા સોનું છે,તો શું તેણે સોનાની પણ ઝકાત આપવી પડશે કે કેમ ? નિસાબ તો સાડા સાત તોલા  સોનાનો છે ?

જવાબ(૩ર૩–ર૮):–  આ બંને ને વઝન કરી જોવામાં આવે,જો નિસાબ જેટલી રકમ થતી હોય તો ઝકાત આપવી વાજિબ થશે,અને બંનેને વઝન કરતાં પણ નિસાબ જેટલી રકમ પુરી ન થતી હોય તો ઝકાત ફર્ઝ થશે નહિં. ફકત અલ્લાહ તઆલા  વધુ જાણનાર છે.                 (આલમગીરીઃ ૧/૧૭૯)

Log in or Register to save this content for later.