Chapter : ઝકાત
(Page : 233)
સવાલ(૩૧૪–૧૯):– ઝકાતની રકમ બાંધકામ ખાતે ચાલતી નથી,પરંતુ એક ભાઈ કહે છે કે મારે રૂપિયા રપ૦૦૦/– ઝકાતના આપવાના છે,તો રૂપિયા રપ૦૦૦/– નું મકાન બનાવી ઝકાત લેનારને આપી દઈ માલિક બનાવી દીધો તો ઝકાત અદા થશે ?
જવાબ(૩૧૪–૧૯):– ઝકાત અદા થશે,માલિક બનાવવું શર્ત છે, ઝકાતના પૈસાથી મસ્જિદ મદ્રસો બાંધી શકાય નહિં, ઘર બાંધી ગરીબને માલિક બનાવી આપવાથી ઝકાત અદા થશે. એજ ખુદાપાક વધુ જાણનાર છે.
(શામીઃ ૩/ર૯૧. આલમગીરીઃ ૧/૧૭૦)
Log in or Register to save this content for later.