Chapter : નમાઝ
(Page : 242)
સવાલ :– જ્યારે ઈમામ ઉર્દૂમાં ખુત્બહ પઢતા હોય તે વખતે જુમ્અહની સુન્નત પઢી શકાય ?
જવાબ :– જ્યારે ખુત્બહનો ઉર્દૂ અનુવાદ તકરીરરૂપે સંભળાવવામાં આવતો હોય ત્યારે જુમ્અહની ચાર રકઆત સુન્નત પઢવી વિના કરાહતે જાઈઝ છે.
Log in or Register to save this content for later.