[૧૭પ] ખુત્બહના તર્જુમહ વખતે સુન્નતો પઢવી

Chapter : નમાઝ

(Page : 242)

સવાલ :– જ્યારે ઈમામ ઉર્દૂમાં ખુત્બહ પઢતા હોય તે વખતે જુમ્અહની સુન્નત પઢી શકાય ?

જવાબ :– જ્યારે ખુત્બહનો ઉર્દૂ અનુવાદ તકરીરરૂપે સંભળાવવામાં આવતો હોય ત્યારે જુમ્અહની ચાર રકઆત સુન્નત પઢવી વિના કરાહતે જાઈઝ છે.

Log in or Register to save this content for later.