નમાઝની હાલતમાં સુરવાલ ઉંચી કરવી.

Chapter : નમાઝના વિવિધ મસાઈલ

(Page : 221)

સવાલ(ર૮૬–૧૬૬):–      નમાઝની હાલતમાં સિજદામાં જતી વખતે બન્‍ને હાથથી સુરવાલ (લેંઘો) ઉંચો કરવો એટલે ખેંચાય નહિં,તો શું એનાથી નમાઝ સહી થશે ?

જવાબ (ર૮૬–૧૬૬):–નમાઝ મકરૂહ થશે,જેથી સુરવાલના પાયચા ચઢાવવાથી બચવું જોઈએ,નમાઝ લોટાવવાની જરૂરત નથી.(કાજીખાનઃ૧/પ૮)

Log in or Register to save this content for later.