Chapter : નમાઝના વિવિધ મસાઈલ
(Page : 220)
સવાલ (ર૮૩–૧૬૩):– નમાઝની અંદર દુનિયાના ખ્યાલ તથા શૈતાનના ખ્યાલ અથવા જાણી બુઝીને ખ્યાલ આવ્યા હોય તો એવી પઢેલી નમાઝ કબૂલ થશે કે કેમ ?
જવાબ (ર૮૩–૧૬૩):– નમાઝમાં વસવસા (કુવિચારો) આવવાથી ફાસિદ થશે નહિં, ફરી લોટાવવી વાજિબ નથી,વસવસા દૂર કરવાની રીત આ છે કે એના તરફ લક્ષ આપે નહિં,અને પઢવામાં દિલ લગાવે,આપોઆપ વસવસા જતા રહેશે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (મિશકાત શરીફઃપેજઃ૧૯)
Log in or Register to save this content for later.