Chapter : વિત્રની નમાઝ
(Page : 218)
સવાલ(ર૭૮–૧પ૮):– રમઝાનમાં વિત્રની ત્રીજી રકા’તમાં ઈમામ સાહબે આયતે સિજદા તિલાવત કરી, તો શું કરે ? સિજદએ તિલાવત કરે કે દુઆએ કુનૂત પઢે ?
જવાબ(ર૭૮–૧પ૮):– સિજદએ તિલાવત વાજિબ છે,સિજદએ તિલાવત કરીને પછી દુઆએ કુનૂત પઢે,નમાઝનો સિજદએ તિલાવત નમાઝમાં જ જરૂરી છે,બાદમાં કરી શકાય નહિં. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
(શામીઃર/પ૭પ, હિદાયાઃ ૧/૧૬૩)
Log in or Register to save this content for later.