વિત્રની ત્રીજી રકા’તમાં આયતે સિજદા પઢવી.

Chapter : વિત્રની નમાઝ

(Page : 218)

સવાલ(ર૭૮–૧પ૮):–  રમઝાનમાં વિત્રની ત્રીજી રકા’તમાં ઈમામ સાહબે આયતે સિજદા તિલાવત કરી, તો શું કરે ? સિજદએ તિલાવત કરે કે દુઆએ કુનૂત પઢે ?

જવાબ(ર૭૮–૧પ૮):–  સિજદએ તિલાવત વાજિબ છે,સિજદએ તિલાવત કરીને પછી દુઆએ કુનૂત પઢે,નમાઝનો સિજદએ તિલાવત નમાઝમાં જ જરૂરી છે,બાદમાં કરી શકાય નહિં. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

(શામીઃર/પ૭પ, હિદાયાઃ ૧/૧૬૩)

Log in or Register to save this content for later.