ઈદના ખુત્બામાં તકબીર પઢવી.

Chapter : ઈદના મસાઈલ

(Page : 216)

સવાલ(ર૭૪–૧પ૪):–  ઈદુલ ફિત્ર ના ખુત્બામાં તકબીર પઢવામાં આવે કે નહિં ? અને જો પઢે તો ઉંચા અવાજે પઢે કે ધીમેથી પઢે ? પહેલા ખુત્બામાં કેટલી વાર અને બીજા ખુત્બામાં કેટલી વાર પઢે.?

જવાબ(ર૭૪–૧પ૪):–  ઈદુલ ફિત્ર ના બન્‍ને ખુત્બામાં સોળ (૧૬) તકબીરો પઢવી મુસ્તહબ છે,અને તે ખુત્બા માફક જોરથી પઢવામાં આવશે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.                       (શામીઃ ૩/પ૮)

Log in or Register to save this content for later.