Chapter : ઈદના મસાઈલ
(Page : 215)
સવાલ(ર૭૧–૧પ૧):– ઈદુલ અદહાની નમાઝ પછી કેટલા દિવસ તકબીર પઢવી ? હુકમ બતાવશો ?
જવાબ(ર૭૧–૧પ૧):– જીલહજની નવમી (૯) તારીખની ફજરથી તેરમીની (૧૩) અસર સુધી તકબીરે તશરીક,હનફી સરણીમાં પઢવાનો હુકમ છે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
(શામીઃ ૩/૬૧ થી ૬૪. હિદાયાઃ ૧/૧૭૪ તથા ૧૭પ)
Log in or Register to save this content for later.