ઈદગાહમાં જુમ્આની નમાઝ.

Chapter : જુમ્આની નમાઝ

(Page : 209)

સવાલ(ર૬૦–૧૪૦):–      ઈદગાહમાં દીની ઈજતેમાં રાખવો છે,તો તેમાં જુમ્‍આની નમાઝ તેમજ પાંચ ટાઈમની નમાઝ જમાઅત સાથે પઢી શકાય ? અગર ઈદગાહ માં દીની ઈજતિમા ભૂલથી થઈ ગયો હોય તો શું બધાંની નમાઝ દોહરાવી પડશે કે નહિં ?

જવાબ(ર૬૦–૧૪૦):–     દુરૂસ્ત થશે, લોટાવવાની જરૂરત નથી,જુમ્‍આમાં પણ ઉણપ આવશે નહિં. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.        (કિફાયતુલ મુફતીઃ૩/રપ૮)

Log in or Register to save this content for later.