વતને અસલીમાં પુરી નમાઝ પઢવી.

Chapter : સફરની નમાઝ

(Page : 202)

સવાલ(ર૪૬–૧ર૬):–      હું આહવામાં રહું છું,પહેલાં નવસારીમાં રહેતો હતો,હાલમાં મારૂ ઘર નવસારીમાં છે,જયારે હું નવસારી જાઉ છું પાંચ દિવસ રોકાઉ છું,તો મારે નમાઝ પુરી પઢવી કે કસર કરવી ?

જવાબ(ર૪૬–૧ર૬):–     નવસારી વતને અસલી (મુળવતન) હોય તો ત્યાં જવાથી પુરી નમાઝ પઢવી પઢશે,ભલે પંદર દિવસથી ઓછું થોભવાનો ઈરાદો હોય ! કારણ કે મુળવતન સફરને બાતિલ કરી નાંખે છે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.   (શામીઃ ર/૬૦૪)

Log in or Register to save this content for later.