Chapter : સિજદએ સહવ
(Page : 195)
સવાલ(ર૩૦–૧૧૦):– ઈમામ સાહબે અલ્હમ્દો શરીફ પઢી,અને કિરા’ત પણ બે આયત ના બરાબર પઢી,આગળ ચાલી ન શકવાના કારણે ફરી અલ્હમ્દો શરીફ પઢી નમાઝ પુરી કરી,તો શું આ પ્રમાણે કરવાથી સિજદએ સહવ લાગુ પડશે ?
જવાબ(ર૩૦–૧૧૦):– ઉપરોકત બાબતમાં સિજદએ સહવ વાજિબ થશે, સૂરએ ફાતિહા (અલ્હમ્દો શરીફ) લોટાવવી ન જોઈએ,જો સિજદએ સહવ કર્યો ન હોય તો નમાઝ અધુરી થવાથી ફરી પઢવી પઢશે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (આલમગીરી.૧/૧ર૬)
Log in or Register to save this content for later.