ફર્ઝ,વાજિબની કઝા કરે.

Chapter : કઝા નમાઝ

(Page : 194)

સવાલ(રર૬–૧૦૬):–        છુટેલી કઈ નમાઝોની કઝા પઢવી જોઈએ ?

જવાબ(રર૬–૧૦૬):–       કેવળ ફર્ઝ,વાજિબની કઝા છે,સુન્‍નતોની કઝા નથી,જો પોતાના સિરે કઝા ઘણીં હોય તો પ્રથમ કઝાની ફિકર કરવી જોઈએ,અહિયા સુધી કે નફલો છોડી કઝા પઢવી જોઈએ કે કઝા બાકી રહી જાય નહિં,વહેલી તકે કઝા પઢી લેવી જોઈએ, નહિંતર પકડ થશે. અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.       ( હિદાયાઃ૧/૧પ૪, આલમગીરીઃ૧/૧ર૧)

Log in or Register to save this content for later.