Chapter : કઝા નમાઝ
(Page : 193)
સવાલ(રરપ–૧૦પ):– એક માણસની ફજરની નમાઝ કઝા થઈ છે,તો તે તુલૂએ આફતાબ પછી પઢવા માગે છે,તો તેને સુન્નત ની પણ કઝા કરવી કે કેમ ?
જવાબ(રરપ–૧૦પ):– જો ઝવાલ અગાઉ ફજરની કઝા કરે તો ફર્ઝ સાથે સુન્નતની પણ કઝા કરવી મુસ્તહબ છે,ઝવાલ બાદ નહિં,કારણ કે કઝા ફર્ઝ કે વાજિબની ખાસ છે,નફિલની કઝા નથી. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.
(શામીઃર૪૦ . હિદાયાઃ૧/૧ર૧)
Log in or Register to save this content for later.