Chapter : કઝા નમાઝ
(Page : 193)
સવાલ(રર૪–૧૦૪):– ફજરની નમાઝ મોડેથી ઉઠવાથી કે બીજા કોઈ કારણસર પઢાઈ નહિં,મારે સવારે આઠ વાગે ફજરની કઝા નમાઝ પઢવી છે, તો સુન્નત પણ પઢવી કે ફકત ફજરની બે રકાત ફરજ પઢવી ? એ વિષે ખુલાસો લખશો ?
જવાબ(રર૩–૧૦ર): – ઝવાલ અગાઉ જો ફજરની કઝા પઢે તો સુન્નત પણ પઢવી જોઈએ,બાદમાં કેવળ ફજરની કઝા કરે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (શામીઃ ર/૪૦. મરાકિયુલ ફલાહઃ૧૧)
Log in or Register to save this content for later.