Chapter : કઝા નમાઝ
(Page : 192)
સવાલ(રરર–૧૦ર):– સુવાવડમાં જે નમાઝો કઝા થાય છે,એ નમાઝો માફ છે કે સુવાવડ પછી એની કઝા કરવી પડશે ?
જવાબ(રરર–૧૦ર):– નિફાસના દિવસો (સુવાવડ) માં પણ હૈઝની માફક નમાઝો માફ છે, એટલે કઝા નથી,અલબત્ત રોઝાની કઝા કરવી પડશે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (શામીઃ ૧/૪૯૬)
Log in or Register to save this content for later.