ફજરની અઝાન પછી નફિલ.

Chapter : સુન્‍નત અને નફલ

(Page : 185)

સવાલ(ર૦૬–૮૬):–        સવારની અઝાન પછી નફિલ નમાઝ દાખલા તરીકે તહય્યતુલ વુઝૂ ,તહય્યતુલ મસ્જિદ પઢી શકાય કે નહિં ?

જવાબ(ર૦૬–૮૬):–        સુબ્હે સાદિક (ફજર) થી સુર્યોદય સુધી સુન્‍નતે ફજર (બે રકાતો) સિવાય નફિલ નથી,તહિય્યતુલ વુઝૂ વિગેરે જાઈઝ નથી. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.            (શામીઃ ર/૩૭)

Log in or Register to save this content for later.