ફજરની સુન્નતે મોઅકકદહ અને શાફિઈ.

Chapter : સુન્‍નત અને નફલ

(Page : 183)

સવાલ(ર૦૧–૮૧):–        ફજરની સુન્‍નત કઅદએ અખીરહ મળવાની ઉમ્મીદ હોય ત્યાં સુધી સુન્‍નત પઢવી જોઈએ તો એક ઈમામ શાફિઈ (રહ.)ની ઈકતિદા કરે છે તો શું તેના માટે પણ એ મસઅલો છે?

જવાબ(ર૦૧–૮૧):–        અમુક આલિમોનો એ કોલ છે પરંતુ જેના પર  ફતવો છે તે એ કોલ એ છે કે એક રકાત મળવાની ઉમ્મીદ હોય તો તે બાદ બીજી કોઇ નમાઝ પઢવું જાઈઝ નથી, પરતું જમાઅતમાં શરીક થઈ જાય અને છુટેલી સુન્‍નત સુરજ નીકળવા બાદ પઢે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.  (શામીઃર/પ૧૦ )

Log in or Register to save this content for later.