Chapter : જેનાથી નમાઝ ફાસિદ થાય
(Page : 178)
સવાલ(૧૯૦–૭૦):– પહેલી તકબીરમાં મુકતદીની તકબીર ઈમામની તકબીર પહેલા પુરી થઈ તો મુકતદીની નમાઝનુ શું થશે?
જવાબ(૧૯૦–૭૦):– નમાઝ દુરૂસ્ત ન થશે, તકબીરે તહરીમામાં ઈમામની તાબેદારી કરવી જોઈએ, જલ્દી ન કરવું જોઈએ. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (શામીઃર/૯૮, હિદાયાઃ૧/૯૭ )
Log in or Register to save this content for later.