રકાત છુટી ગઈ હોય અને ઈમામ સિજદએ સહવ કરે તો?

Chapter : જેની રકાતો છુટેલ હોય

(Page : 176)

સવાલ(૧૮૬–૬૬):–        જયારે આપણે ઈમામના પાછળ નમાઝ પઢતા હોય અને એક અથવા બે રકાત ગઈ હોય અને ઈમામ છેલ્લા કાયદામાં સિજદએ સહવના કારણે એક તરફ સલામ ફેરવે તો આપણે સલામ ફેરવવી જોઈએ?

જવાબ(૧૮૬–૬૬):–        સલામ બાદ જણાવવાનું કે મસ્બૂક (જેની રકાત ગઈ હોય) ઈમામ સાથે સલામ ફેરવવી નહિં, વગર સલામે ઈમામ સાથે સહવનો સિજદો કરે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (શામીઃર/પ૪૬)

Log in or Register to save this content for later.