ઝોહર–અસરની બે રકાત છુટી હોય તો ?

Chapter : જેની રકાતો છુટેલ હોય

(Page : 174)

સવાલ(૧૮૧–૬૧):–        અસર અથવા ઝોહરની નમાઝોમાં ઈમામના પાછળ બે રકાતો મળી, કાયદામાં ઉઠયો અને નમાઝમાં શામિલ થયા તો છુટી ગયેલ રકાતો કેવી રીતે પઢવી ? અને એકી સાથે બે રકાતો પઢવી અથવા વચ્ચે કાયદો કરવો પડશે?

જવાબ(૧૮૧–૬૧):–        ઈમામના સલામ ફેરવ્યા બાદ ઉઠીને એ છુટી ગયેલી બે રકાતો જેમ એકલો પઢે છે તે માફક પઢવી એટલે કિરાઅત પઢવી પડશે, તેમાં મુનફરિદ (એકલો પઢનાર) લેખાશે, બે રકાત બાદ કાયદામાં બેસે તેમાં વાજિબ ભુલી જવાથી સિજદએ સહવ પણ કરવો પડશે.ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.         (શામી :ર/૩૪૬)

Log in or Register to save this content for later.