Chapter : ઈમામ તથા ઈમામતના મસાઈલ
(Page : 166)
સવાલ(૧૬૩–૪૩) કેટલાક ઈમામો જુમ્આના ખુત્બા વખતે અસો (લાઠી) ડાબા હાથમાં પકડે છે,અસો કયા હાથમાં પકડવું જોઈએ ?
જવાબ(૧૬૩–૪૩) અસો (લાઠી)પકડવો સુન્નતે મોઅકકદહ નથી,પરંતુ અસો પકડવો મુસ્તહબ સાબિત છે,કોઈ ન પકડે તો ખુત્બા કે નમાઝમાં કશી ઉણપ આવશે નહિં,કેટલાક આલિમોએ અસો જમણાં હાથમાં પકડવા વિષે બેહતર લખ્યું છે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (ફતાવા દારૂલઉલૂમઃ પ/૮૮, ઈમદાદુલ ફતાવાઃ ૧/૬પ૩,૬૩૦, ફતાવા અશરફિય્યહ ગુજરાતીઃ૩/૧પ૪ )
Log in or Register to save this content for later.