ઓરત (સ્ત્રી) નું ઈમામ બનવું.

Chapter : ઈમામ તથા ઈમામતના મસાઈલ

(Page : 163)

સવાલ(૧પ૭–૩૭) ઓરત ઈમામ બનીને બીજી ઓરતોને તરાવીહ પઢાવી શકે છે યા નહિં ?

જવાબ(૧પ૭–૩૭) ઓરતોનું એકલી જ જમાઅત કરવું મકરૂહે તહરીમી છે,ફર્ઝ –નફિલ સૌનો એક જ હુકમ છે. માટે ઓરત ઈમામ બનીને તરાવીહ પઢાવી શકતી નથી.  ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.(શામીઃ ર/૩૦પ. )

Log in or Register to save this content for later.