Chapter : ઈમામ તથા ઈમામતના મસાઈલ
(Page : 163)
સવાલ(૧પ૭–૩૭) ઓરત ઈમામ બનીને બીજી ઓરતોને તરાવીહ પઢાવી શકે છે યા નહિં ?
જવાબ(૧પ૭–૩૭) ઓરતોનું એકલી જ જમાઅત કરવું મકરૂહે તહરીમી છે,ફર્ઝ –નફિલ સૌનો એક જ હુકમ છે. માટે ઓરત ઈમામ બનીને તરાવીહ પઢાવી શકતી નથી. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.(શામીઃ ર/૩૦પ. )
Log in or Register to save this content for later.