Chapter : ઈમામ તથા ઈમામતના મસાઈલ
(Page : 158)
સવાલ(૧પ૧–૩૧) એક માણસ એમ કહે છે કે ઈમામ સાહબે અમામા એટલે પાઘડી(સાફા) બાંધી નમાઝ પઢાવવી જોઈએ,તો એ વિષે શું હુકમ છે ?
જવાબ(૧પ૧–૩૧) ફેંટો બાંધવો બેશક અફઝલ છે,પરંતુ ન બાંધવાથી નમાઝમાં કાંઈ ઉણપ કે કરાહિય્યત આવતી નથી,ફેંટા વિના નમાઝ તદ્દન સહીહ અદા થઈ જાય છે. મૌલાના અ.હૈય લખનવી (રહ.)પણ એવી જ રીતે લખે છે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (મિશ્કાતઃ ૭૩. ફતાવા દારૂલ ઉલૂમઃ ર/ર૦૮)
Log in or Register to save this content for later.