Chapter : ઈમામ તથા ઈમામતના મસાઈલ
(Page : 158)
સવાલ(૧૪૯–ર૯) નમાઝ પઢાવતાં પઢાવતાં કોઈ કારણસર ઈમામ સા.નું વુઝૂ તુટી જાય તો શી વીધી કરવી ?
જવાબ(૧૪૯–ર૯) બીજા ઈમામને નાયબ બનાવી વુઝૂ કરવા જાય,અને નાયબ નમાઝ પુરી કરાવે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.(હિદાયાઃ ૧/૧ર૮)
Log in or Register to save this content for later.