Chapter : ઈમામ તથા ઈમામતના મસાઈલ
(Page : 155)
સવાલ(૧૪ર–રર) ઈમામે અસરની નમાઝમાં અવાજથી કિરાઅત પઢવાનું શરૂ કરી દીધું, તેમને લુકમો કેવી રીતે આપવો જાઈએ ?
જવાબ(૧૪ર–રર) ”સુબ્હાનલ્લાહ” પઢી લુકમો દેવો જોઈએ,ઈમામ પોતાની ભુલ સમજી લેશે,જો ત્રણ આયતો અથવા એથી વધુ પઢી હશે તો સહવનો સિજદો વાજિબ થશે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.
(મરાકિયુલ ફલાહઃ પેજ–પ૬-પ૭ તથા ૧૧૩)
Log in or Register to save this content for later.