Chapter : મકરૂહ વખતો
(Page : 147)
સવાલ(૧રર–ર) ફજરની નમાઝની જમાઅત પહેલાં તહિય્યતુલ મસ્જિદ અથવા તહિય્યતુલ વુઝૂની બે રકાત પઢવાની વધારે પડતા લોકોની આદત છે,તો શું સુન્નત પહેલાં એવી કોઈ નફિલ નમાઝ છે ?તહિય્યતુલ મસ્જિદ અને તહિય્યતુલ વુઝૂ એક નફિલ છે કે અલગ ?
જવાબ(૧રર–ર) સુબ્હે સાદિક પછી સુર્ય નીકળતાં સુધી સુન્નતે મોઅકકદહ વગર કોઈ નફિલ જાઈઝ નથી,અને એ બન્ને અલગ અલગ નફિલ છે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (શામીઃર/૩૭. હિદાયાઃ ૧/૮પ)
Log in or Register to save this content for later.