Chapter : ગુસ્લ
(Page : 135)
સવાલ(૯૪–ર૬) ઔરત કે સાથ હમ્બિસ્ત્રી ન કિયા હો,ઓર મસ્તીકી હાલત મેં મની નિકલ જાયે તો ઈસ સુરત મેં ગુસલ જાઈઝ હે યા નહિં ? અગર હોતા હે તો કિસ આયત પઢ કર ઉસકા ગુસલ ઉતારના ચાહિએ ?
જવાબ(૯૪–ર૬) ગુસલ ફર્ઝ થશે,વાસના સહિત વિર્ય નીકળવાથી ગુસલ ફર્ઝ થશે. મોટી પાકી (ફર્ઝ ગુસલ) ની નિય્યત કરવામાં આવે,હનફી સરણીમાં વુઝૂ તથા ગુસલમાં નિય્યત શર્ત નથી, એટલે નિય્યત વિના પણ ગુસલ થઈ જશે. ફકત અલ્લાહ પાક વધુ જાણનાર છે. (શામીઃ ૧/ર૯૬. હિદાયાઃ ૧/૩૧)
Log in or Register to save this content for later.