સ્વપ્નમાં સંભોગ થાય અને વિર્ય ન નીકળે.

Chapter : ગુસ્લ

(Page : 134)

સવાલ(૯ર–ર૪) રાત્રે ઉંઘમાં ઈન્દ્રી સખત થાય અને સ્વપ્નદોષ થશે,એમ જાણતા પેશાબ કરવાં જતાં લુંગી સાફ જણાય છે,પેશાબ પણ સાફ થાય છે,તો ગુસલ વાજિબ થશે કે કેમ ?

જવાબ(૯ર–ર૪) ગુસલ ફર્ઝ નથી,સ્વપ્નદોષમાં વિર્ય નીકળવું શર્ત છે, સ્વપ્ન યાદ હોય પરંતુ વિર્ય ના દેખાય તો ગુસલ ફર્ઝ નથી. એજ ખુદાપાક વધુ જાણનાર છે. (શામીઃ ૧/ર૯૬)

Log in or Register to save this content for later.