નાકમાંથી લોહી નીકળે તો વુઝૂ તુટી જાય ?

Chapter : વુઝૂ

(Page : 125)

સવાલ(૭૩–પ) નાકમાંથી કેટલું લોહી પડી જવાથી વુઝૂ તુટી જાય છે?

જવાબ(૭૩–પ) લોહી વહીને નસકોરામાં આવવાથી વુઝૂ તુટી જશે, ભલેને એક  ટીંપુ હોય. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (આલમગીરીઃ૧/૧૦   શામીઃ ૧/ર૬૧ તથા ર૬ર)

Log in or Register to save this content for later.