Chapter : અકાઈદ અને ઈલ્મ
(Page : 123)
સવાલ(૬૮–૬૮) કુર્આન શરીફ મનમાં પઢવાથી વધારે સવાબ મળે છે કે, જોરથી પઢવાથી ? જોરથી પઢવાથી દસ નેકી મળે છે અને મનમાં પઢવાથી કેટલી નેકી મળશે ?
જવાબ(૬૮–૬૮) જોરથી કે ધીમેથી તિલાવત કરવાથી સવાબમાં ફેર પડતો નથી. નમાઝની બહાર વગર વુઝૂએ પઢવાથી દરેક હર્ફના બદલે દસ નેકી અને વુઝૂ સાથે પઢવાથી રપ નેકીઓ, અને નમાઝમાં દરેક હર્ફ પર ૧૦૦ નેકીઓ મળશે, તર્તીલ (તજવીદ) સાથે અને મનન કરતાં જોરથી પઢવાની વધુ ફઝીલત છે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (કિફાયતુલમુફતીઃર/૧ર)
Log in or Register to save this content for later.