Chapter : અકાઇદ અને ઇલ્મ
(Page : 104)
સવાલ(ર૯–ર૯) કોઈ રૂમ અઠવાડિયું,મહિનો બંધ રહેતો હોય તેવા રૂમમાં દરરોજ અગરબત્તી સળગાવતા રહેવું જોઈએ,કારણ કે તેમાં અલ્લાહની બીજી મખ્લૂક પોતાની જગ્યા કરે છે, એવી માન્યતા રાખી અગરબત્તી સળગાવવા બાબત શું હુકમ છે ?
જવાબ(ર૯–ર૯) ઉકત માન્યતા સનદ અને દલીલ વિનાની છે,મકાનને તિલાવત,નફિલ વિગેરેથી આબાદ રાખવાથી શૈતાન નાસી જાય છે. ફકત અલ્લાહ પાક વધુ જાણનાર છે.
Log in or Register to save this content for later.