Chapter : અકાઇદ અને ઇલ્મ
(Page : 98)
સવાલ(૧૯–૧૯)ઃ– મેઅરાજુન્નુબુવ્વત કિતાબમાં લખેલ છે કે મેઅરાજની રાત્રે આપ (સ.અ.વ.)ને સાતેવ આસમાન અને સાતેવ ઝમીનની સેર કરાવવામાં આવી હતી,અને સાતમી ઝમીન ઉપર હઝરત મૂસા (અલ.)ની કૌમની મુલાકાત કરી હતી,તો શું આ હકીકત સત્ય છે.?
જવાબ(૧૯–૧૯)ઃ– ” મેઅરાજુન્નુબુવ્વત” કિતાબ ભરોષાપાત્ર છે,તેમાં લખેલું છે કે મેઅરાજથી પાછા ફરતાં હઝરત મૂસા (અલ.)ની છઠ્ઠા આકાશ ઉપર મુલાકાત થઈ હતી,સાતેવ ઝમીનની સેર સાબિત નથી.
(મઆરિજુન્નુબુવ્વતઃ( મિશકાત શરીફઃ પેજ–પર૭)
Log in or Register to save this content for later.