Chapter : રોઝહ
(Page : 419-420)
સવાલ :– મોઅતકિફ માણસ મસ્જિદમાં મચ્છી ખાય શકે કે નહિ?
જવાબ :– પકાવેલી મચ્છીમાં દુર્ગંધ હોતી નથી, માટે મુઅતકિફ માણસ પણ મસ્જિદમાં તેને ખાય શકે છે, અલબત્ત ખાધા પછી હાથોમાં દુર્ગંધ બાકી ન રહે તેની કાળજી રાખવી જોઈએ. (શામી–૧)
Log in or Register to save this content for later.